આઝાદીની ઉજવણી પર દિલ્લીમાં દરેક ઘરમાં લહેરાશે તિરંગો, સીએમ કેજરીવાલ વહેંચશે 25 લાખ ઝંડા

|

નવી દિલ્લીઃ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પર્વની ઉજવણી 'હર ઘર તિરંગા' ઝુંબેશ શરૂ કરીને કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્લીમાં આ ખુશીમાં લોકો જોડાય તે માટે કેજરીવાલ સરકારે શુક્રવારે દિલ્લીવાસીઓને દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હું દરેકને અપીલ કરવા માંગુ છુ કે 14 ઓગસ્ટે સાંજે 5 વાગે રાષ્ટ્રધ્વજ સાથે આપણા દેશનુ રાષ્ટ્રગીત ગાવ. દિલ્લીમાં અમે અલગ-અલગ સ્થળોએ લોકોને 25 લાખ ત્રિરંગા ઝંડા વહેંચીશુ.

MORE DELHI NEWS  

Read more about:
English summary
Delhi CM will distribute 25 lakh tricolor flag,Tricolor will be hoisted in every house celebration of independence
Story first published: Saturday, August 6, 2022, 9:56 [IST]