નરેન્દ્ર મોદી મંત્રીમંડળ : મનસુખ માંડવિયા, મહેન્દ્ર મુંજપરા, દર્શના જરદોશ સહિત અન્યને કયાં-કયાં ખાતાં મળ્યાં?

By BBC News ગુજરાતી
|

મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

આ મંત્રીમંડળમાં કુલ 43 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 15 મંત્રી કૅબિનેટ અને 28 રાજ્યમંત્રી બનાવાયા છે.

આ એક મોટો ફેરફાર છે અને તેમાં અનેક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શપથગ્રહણ અગાઉ સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સૂચના અને પ્રોદ્યોગિકી મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં.

મોદી સરકારે કુલ 12 મંત્રીઓને પદ પરથી દૂર કર્યા છે, જાણો કયા મંત્રીને કયું ખાતું અપાયું છે.


કોને કયું ખાતું મળ્યું છે?

નરેન્દ્ર મોદી- વડા પ્રધાન, કાર્મિક, પેન્શન, પરમાણુ, ઊર્જા, અંતરિક્ષ

કૅબિનેટમંત્રી


સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રી

https://www.youtube.com/watch?v=axGD-7UMg8w


રાજ્યકક્ષાના મંત્રી



https://www.youtube.com/watch?v=N5Ott54yTrE

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો